જો બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડના $1 \ m$ દ્રાવણનું ઠારબિંદુ અવનયન $2.56 \ ^{\circ}C$ $(K_f = 5.12 \ ^{\circ}C \ kg \ mol^{-1})$ અને ઉત્કલનબિંદુ ઉન્નયન $2.53 \ ^{\circ}C$ $(K_b = 2.53 \ ^{\circ}C \ kg \ mol^{-1})$ હોય,તો સાચું વિધાન/વિધાનો પસંદ કરો:
વિધાન $I$: ઠારણ દરમિયાન ડાયમરનું નિર્માણ થાય છે.
વિધાન $II$: ઉત્કલન દરમિયાન કોઈ ફેરફાર થતો નથી.
વિધાન $III$: $I$ અને $II$ થી ઉલટું.
વિધાન $IV$: ઠારણ અને ઉત્કલન બંને અવસ્થામાં ડાયમરનું નિર્માણ.

  • A
    $I, II$
  • B
    $II, III$
  • C
    $III, I$
  • D
    માત્ર $I$

Explore More

Similar Questions

યુરિયાનું જલીય દ્રાવણ (મોલર દળ $60 \ g \ mol^{-1}$) $1 \ atm$ દબાણે $100.18 \ ^\circ C$ તાપમાને ઉકળે છે. જો પાણી માટે $K_f$ અને $K_b$ ના મૂલ્યો અનુક્રમે $1.86$ અને $0.512 \ K \ kg \ mol^{-1}$ હોય,તો આ દ્રાવણ કયા તાપમાને ઠરશે ($K$ માં)?

આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^oC$ છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $0.512$ અને $1.86$ હોય,તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

બેકમેન થર્મોમીટરનો ઉપયોગ શેને માપવા માટે થાય છે?

એક પ્રવાહી $7^{\circ} C$ પર થીજી જાય છે અને $77^{\circ} C$ પર ઉકળે છે. જો પ્રવાહી માટે $K_{f}$ અને $K_{b}$ ના મૂલ્યો અનુક્રમે $5.6$ અને $2.5 \ ^{\circ} C \ kg \ mol^{-1}$ હોય,તો પ્રવાહીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા અને ગલનગુપ્ત ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo