બેકમેન થર્મોમીટરનો ઉપયોગ શેને માપવા માટે થાય છે?

  • A
    ઊંચું તાપમાન
  • B
    તાપમાનમાં થતા નાના ફેરફારો
  • C
    સામાન્ય તાપમાન
  • D
    બધા જ તાપમાન

Explore More

Similar Questions

$P$ અને $Q$ જોડાઈને બે સંયોજનો $PQ_2$ અને $PQ_3$ બનાવે છે. જો $1 \ g$ $PQ_2$ ને $51 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે,તો ઠારબિંદુમાં અવનયન $0.8^{\circ} C$ થાય છે. જો $1 \ g$ $PQ_3$ ને $51 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે,તો ઠારબિંદુમાં અવનયન $0.625^{\circ} C$ થાય છે. જો બેન્ઝીનનો $K_f = 5.1 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $P$ અને $Q$ ના પરમાણ્વીય દળ શોધો.

$10.0 \ kg$ પાણી ધરાવતા યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ વચ્ચેનો તફાવત $100.2372 \ ^oC$ છે. તો દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા ઓગળેલ હશે? (આપેલ છે: $K_b = 0.513 \ K \ kg \ mol^{-1}$,$K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

$40\,^oC$ તાપમાને,મિથાઈલ આલ્કોહોલ $(A)$ અને ઈથાઈલ આલ્કોહોલ $(B)$ ના દ્રાવણનું બાષ્પ દબાણ (torr માં) આ મુજબ દર્શાવેલ છે: $P_s = 120 X_A + 138$,જ્યાં $X_A$ એ મિથાઈલ આલ્કોહોલનો મોલ અંશ છે. $\lim_{X_A \to 0} (P_B^0)$ અને $\lim_{X_B \to 0} (P_A^0)$ ના મૂલ્યો છે:

$39 \ g$ બેન્ઝીનમાં $0.5 \ g$ અબાષ્પશીલ બિન-આયનીય દ્રાવ્ય ઓગાળતા,તેનું બાષ્પદબાણ $650 \ mm \ Hg$ થી ઘટીને $640 \ mm \ Hg$ થાય છે. દ્રાવ્ય ઉમેરવાથી બેન્ઝીનના ઠારબિંદુમાં થતો ઘટાડો ($K$ માં) કેટલો હશે?
(આપેલ માહિતી: બેન્ઝીનનું મોલર દળ અને મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક અનુક્રમે $78 \ g \ mol^{-1}$ અને $5.12 \ K \ kg \ mol^{-1}$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo