આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^oC$ છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $0.512$ અને $1.86$ હોય,તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.

  • A
    $0.186$
  • B
    $0.512$
  • C
    $0.86$
  • D
    $0.0512$

Explore More

Similar Questions

એવા દ્રાવણનું ઉદાહરણ ઓળખો જેમાં દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ અને દ્રાવક તરીકે પ્રવાહી હોય.

$T(K)$ તાપમાને,શુદ્ધ બેન્ઝીન (મોલર દળ $= 78 \ g \ mol^{-1}$) નું બાષ્પ દબાણ $0.85 \ bar$ છે. જ્યારે $2.0 \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $39 \ g$ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે,ત્યારે $T(K)$ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ $0.83 \ bar$ થાય છે. તે જ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ($K$ માં) કેટલો હશે? (બેન્ઝીન માટે $K_b = 2.6 \ K \ kg \ mol^{-1}$)

દ્રાવ્ય $AB$ ના જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $(b.p.)$ $101.08^\circ C$ છે ($AB$ દ્રાવણના ઉત્કલનબિંદુએ $100\%$ આયનીકરણ પામે છે) અને તે $-1.80^\circ C$ પર થીજી જાય છે. જો $K_b / K_f = 0.3$ હોય,તો દ્રાવ્ય $AB$:

એક અલ્પ દ્રાવ્ય $AB_2$ ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર $25^{\circ} C$ તાપમાને $2.56 \times 10^{-4} \ M^3$ છે. પાણીનો $K_f$ $1.8 \ K \ kg \ mol^{-1}$ છે. $AB_2$ ના સંતૃપ્ત દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે ($K$ માં)?

અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $1 \ m$ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3 \ K$ છે. સમાન દ્રાવકમાં $A$ ના $2 \ m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $6 \ K$ છે. $K_{b}$ અને $K_{f}$ નો ગુણોત્તર એટલે કે $K_{b} / K_{f}$ એ $1 : X$ છે. $X$ નું મૂલ્ય [નજીકનો પૂર્ણાંક] શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo