જલીય નિંદામણને ઓળખો.
વોટર હાયેસીન્થ
સ્ટ્રીગ્યુંલા
વાંસ
બ્રાયોફાયલમ
નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?
અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?
નીચે પૈકી કેટલી વનસ્પતિમાં ગાંઠામુળી દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?
બટાટા, સુરણ, રામબાણ, પાનફુટી, કેળ, આદુ
એક જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિઓ ઉત્પન્ન કરે છે.