જલીય નિંદામણને ઓળખો.

  • A

    વોટર હાયેસીન્થ

  • B

    સ્ટ્રીગ્યુંલા

  • C

    વાંસ

  • D

    બ્રાયોફાયલમ

Similar Questions

નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

  • [NEET 2016]

નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?

નીચે પૈકી કેટલી વનસ્પતિમાં ગાંઠામુળી દ્વારા  વાનસ્પતિક પ્રજનન થાય છે?

બટાટા, સુરણ, રામબાણ, પાનફુટી, કેળ, આદુ

એક જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિઓ ઉત્પન્ન કરે છે.