નીચે પૈકી ખોટું વિધાન ઓળખો.

  • [NEET 2020]
  • A

    અંતઃકાષ્ઠ જળનું પરિવહન નથી કરતું પણ યાંત્રિક આધાર આપે છે.

  • B

    રસકાષ્ઠ, જળ અને ખનિજતત્વોનું મૂળ થી પોં સુધી વહન કરે છે.

  • C

    ટેનિનસ, રેઝિન્સ, તૈલી પદાર્થો, વિ.ના ભરાવાને લીધે અંતઃકાષ્ઠનો રંગ ઘેરો હોય છે.

  • D

    રસકાષ્ઠ એ, સૌથી અંદર આવેલ દ્વિતીય જલવાહક છે,અને આછા રંગનું છે.

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો.

$..................$પરથી વૃક્ષનો અંદાજ આવે છે.

વૃક્ષોમાં વાર્ષિક વલયો ના નિર્માણ માટે નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?

  • [NEET 2019]

કાષ્ઠના બાહ્ય આછો રંગ ધરાવતો પ્રદેશ ..........છે.

જ્યારે દ્વિદળી મૂળમાં શરૂઆતમાં જાડાઈમાં વૃદ્ધિ થાય તો નીચે પૈકી સૌ પ્રથમ શું થશે?