જ્યારે દ્વિદળી મૂળમાં શરૂઆતમાં જાડાઈમાં વૃદ્ધિ થાય તો નીચે પૈકી સૌ પ્રથમ શું થશે?
જલવાહક અને અન્નવાહક વચ્ચે આરંભિક એધાકીય વિભાજન થશે.
પ્રાથમિક જલવાહિનીની બહારની બાજુ આવેલી પરિચક્ર શૃંખલા વિભાજીત થશે.
પરિનતિક વિભાજન થાય છે, તેથી એધા વર્તુળીય બને છે.
જલવાહક અને અન્નવાહક વચ્ચે મૃદુતકીય કોષો વર્ધનશીલ બને છે.
પૂરકકોષો ..........ની ક્રિયાશીલતાથી નિર્માણ પામે છે.
નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે?
લાકડાનાં વેપારીએ તેના ગ્રાહકને કહ્યું કે, તે જે લાકડાનું થડ ખરીદી રહ્યો હતો, તે $20$ વર્ષ જૂના વૃક્ષમાંથી છે, તો તેણે આ કેવી રીતે સૂચન કર્યું?
ત્વક્ષૈધા ..........છે.
શરદકાષ્ઠ ........દ્વારા વસંતકાષ્ઠથી અલગ પડે છે.