વૃક્ષોમાં વાર્ષિક વલયો ના નિર્માણ માટે નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?

  • [NEET 2019]
  • A

    વાર્ષિક વલય એ વર્ષ દરમ્યાન બનતા વસંતકાષ્ઠ અને શરદ કાષ્ઠના સંયોજન થી બને છે.

  • B

    એધાની જુદી જુદી કાર્યશિલતાને કારણે આછા અને ધાટ્ટા પટ્ટાઓની પેશી જોવા મળે છે જે અનુક્રમે પૂર્વકાષ્ઠ અને પશ્ચકાષ્ઠ છે.

  • C

    એધાની ક્રિયાશીલતા હવામાનના ફેરફાર પર આધારીત હોય.

  • D

    સમશીતોષ્ણ વિસ્તારના વૃક્ષોમાં વાર્ષિક વલય એ ધ્યાનાકર્ષક નથી હોતુ.

Similar Questions

સુબેરીન મુખ્યત્વે ..........નાં કોષોમાં નિક્ષેપણ (જમા) થયેલા હોય છે.

મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?

. નીચે પૈકી ખોટું વિધાન ઓળખો:

વાહિએધા કોને જુદા પાડે છે?

દ્વિદળી મૂળની વાહિએધા ઉત્પત્તીમાં સંપૂર્ણ દ્વિતીયક છે અને $......$ માંથી ઉત્પન્ન થાય છે.