નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
એલેકઝાન્ડર ફલેમિંગે સૌપ્રથમ એન્ટિબાયોટિકની શોધ કરી હતી
એન્ટિબાયોટિક કેટલાક સૂક્ષ્મજીવોની વૃધ્ધિ અટકાવે છે
એન્ટિબાયોટિક ઉત્પન્ન કરતા સજીવ તે જ એન્ટિબાયોટિક ઉત્પન્ન થતા મૃત્યુ પામે છે
ફલેમિંગને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા
વિધાન $A$ :દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન $-A$ નો ઉપયોગ થાય છે.
કારણ $R$ :તે રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
આ ત્રણેય વૈજ્ઞાનિકોને $1945$ માં નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
$(i) $ એલેક્ઝાંડર ફ્લેમિંગ
$(ii) $ લૂઈસ પાશ્ચર
$(iii) $ વાલ્ઘર ફ્લેમિંગ
$(iv) $ અર્નેસ્ટ ચૈન
$(v)$ હાવર્ડ ફ્લોરેય
$(vi) $ ઓસ્વાલ્ડ એવરી
ફલેમિંગ, ચૈન અને ફલોરેનને એન્ટિબાયોટિક સંશોધન માટે ........... માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?
ખાલી જગ્યા માટે વિકલ્પ પસંદ કરો.
$(I)$ ઈથેનોલનું નિર્માણ $...a...$ દ્વારા થાય છે.
$(II)$ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ક્ષેત્રે આલ્કોહોલીય પીણાં જેમાં બનેછે. તેને $...b...$ કહે છે.
$(III)$ પેનીસીલીનની શોધ $...c...$ એ કરી.
$(IV)$ $LAB$ આપણને $...d...$ ના નુકશાનકારક બેક્ટરિયાથીબચાવે છે.