જો એક લઘુબીજાણુધાની (microsporangium) માંથી $80$ પરાગરજ મુક્ત થતી હોય,તો તેમાં ઉત્પન્ન થતા નર જન્યુઓ,વાનસ્પતિક કોષો,જનન કોષો અને લઘુબીજાણુ માતૃકોષોનો સાચો ગુણોત્તર શોધો.

  • A
    $1 : 1 : 1 : 1$
  • B
    $1 : 4 : 4 : 8$
  • C
    $2 : 1 : 1 : 4$
  • D
    $8 : 4 : 4 : 1$

Explore More

Similar Questions

અનાવૃત્ત બીજધારી/આવૃત બીજધારીને અનુલક્ષીને નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. સ્ત્રીકેસર/મહાબીજાણુપર્ણ$I$. મહાબીજાણુપર્ણ
$Q$. અંડક$II$. મહાબીજાણુધાની
$R$. ભ્રૂણપુટ$III$. માદા જન્યુજનક

કૉલમ-$I$ ની વિગતોને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો જવાબ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. ક્લિસ્ટોગેમી (Cleistogamy)$m$. કીટક પરાગનયન
$B$. ગેટોનોગેમી (Geitonogamy)$n$. કલિકા પરાગનયન
$C$. એન્ટોમોફિલી (Entomophily)$o$. એક જ વનસ્પતિના પુષ્પો વચ્ચે પરાગનયન
$D$. ઝેનોગેમી (Xenogamy)$p$. પવન પરાગનયન
$q$. પર-પરાગનયન

દ્વિસદની વનસ્પતિ $- P$
એકસદની વનસ્પતિ $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad P\quad\quad Q$

પુષ્પમાં રચનાઓની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$A$: $60\%$ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરિપક્વ નર જન્યુજનક બનાવવા માટે એક અર્ધીકરણ અને બે સમવિભાજનની જરૂર પડે છે.
$R$: મોટાભાગની આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગનયન બે કોષીય અવસ્થામાં થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo