કિટપરાગીત વનસ્પતિને ઓળખો.

  • A

    મકાઈ

  • B

    ઝોસ્ટેરા

  • C

    હાઈડ્રીલા

  • D

    વોટર હાયેસિન્થ

Similar Questions

કઈ વનસ્પતિ સંવૃત પુષ્પો ઘરાવતી નથી?

નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?

યોગ્ય જોડકા જોડો.

Column $- I$

Column $- II$

$1.$ ઘાસ

$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે.

$2.$ હાઈડ્રીલા

$Q.$ પવન દ્વારા પરાગનયન

$3.$ સંવૃત પુષ્પતા

$R.$  જલ દ્વારા પરાગનયન

$4.$ પપૈયા

$S.$  સ્વફલન

ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.

પવન દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે?

  • [AIPMT 2001]