જે વનસ્પતિ જાતિઓની પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેખથી આવરીત હોય તેમાં કયા વાહક દ્વારા પરાગનયન થાય છે?
પવન
પાણી
ભમરો
ગુંજનપક્ષી
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
ક્લેઈસ્ટોગેમસ પુષ્પો .... માં આવેલા હોય છે.
વનસ્પતિમાં મોટાભાગે પરાગનયન કોના દ્વારા થાય છે?
પરાગવાહકોને વનસ્પતિઓ દ્વારા આપવામાં આવતો સામાન્ય પુષ્પીય પુરસ્કાર છે.
પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?