જે વનસ્પતિ જાતિઓની પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેખથી આવરીત હોય તેમાં કયા વાહક દ્વારા પરાગનયન થાય છે?

  • A

    પવન

  • B

    પાણી

  • C

    ભમરો

  • D

    ગુંજનપક્ષી

Similar Questions

ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [AIPMT 1994]

ક્લેઈસ્ટોગેમસ પુષ્પો .... માં આવેલા હોય છે.

વનસ્પતિમાં મોટાભાગે પરાગનયન કોના દ્વારા થાય છે?

પરાગવાહકોને વનસ્પતિઓ દ્વારા આપવામાં આવતો સામાન્ય પુષ્પીય પુરસ્કાર છે.

પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?