ખેતીવાડીના ધાન્યમાં મુખ્ય પરાગવાહક કોણ છે ?

  • [AIPMT 1994]
  • A

    પતંગિયાં

  • B

    માખીઓ

  • C

    ફૂદાં

  • D

    ભમરા

Similar Questions

નીચેનામાંથી કયું જનીનીક દ્રષ્ટિએ સ્વફલન અને કાર્યાત્મક રીતે પરપરાગનયન છે?

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.

કયા પ્રકારનાં પરાગનયનમાં પરાગરજ જનીનિક રીતે અલગ હોય છે ?