જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?
$(a)$ ઘણી જ જલજ વનસ્પતિઓમાં તુરંત પાણીની બહાર આવતાં પુષ્પોમાં પવન અને કીટકો દ્વારા પરાગનયન થાય છે.
$(b)$ જલજ વનસ્પતિઓમાં પાણીની સપાટીની નીચે પરાગનયન થાય ત્યારે તેને પાણીની સપાટીની નીચે થતું પરાગનયન (હાઇપો હાઇડ્રોફિલી) કહે છે. ઉદા, સીરેટી ફાયલમ
$(c)$ જલજ વનસ્પતિઓમાં જો પરાગનયન પાણીની સપાટી ઉપર થાય તેને સપાટીય જલપરાગનયન કહે છે. (એપીહાઇડ્રોફીલીં) ઉદા. વેલેસ્લેરીયા સ્પાયરાલીસ.
નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?
વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ મકાઈ | $(1)$ કિટપરાગનયન |
$(b)$ હાઈડ્રીલા | $(2)$ વાતપરાગનયન |
$(c)$ જલીય લીલી | $(3)$ જલપરાગનયન |
$(d)$ યુકકાવનસ્પતિ | $(4)$ કિટ અને વાતપરાગનયન |
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?
ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન પૂરું કરી શકતાં નથી. કારણ આપો.