યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ મકાઈ | $(1)$ કિટપરાગનયન |
$(b)$ હાઈડ્રીલા | $(2)$ વાતપરાગનયન |
$(c)$ જલીય લીલી | $(3)$ જલપરાગનયન |
$(d)$ યુકકાવનસ્પતિ | $(4)$ કિટ અને વાતપરાગનયન |
$a-2, b-3, c-4, d-1$
$a-1, b-3, c-2, d-4$
$a- 2, b- 4, c-3, d- 1$
$a-3, b - 2, c -4, d- 1$
એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.
ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.
કાર્યાત્મક રીતે કઈ પ્રક્રિયા પરપરાગનયન છે જેમાં પરાગવાહકો ભાગ લે છે, પરંતુ જનીનિક રીતે તે ઓટોગેમી છે?
યોગ્ય જોડકા જોડો.
Column $- I$ |
Column $- II$ |
$1.$ ઘાસ |
$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે. |
$2.$ હાઈડ્રીલા |
$Q.$ પવન દ્વારા પરાગનયન |
$3.$ સંવૃત પુષ્પતા |
$R.$ જલ દ્વારા પરાગનયન |
$4.$ પપૈયા |
$S.$ સ્વફલન |
કયા પુષ્પો કયારેય ખીલતા નથી?