ફયુઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો કોઈ વિદ્યુત-પરિપથમાં નિશ્ચિત કિંમત કરતાં વધુ વિદ્યુતપ્રવાહ પસાર થાય તો ફયૂઝ વાયરનું તાપમાન વધીને તેના ગલનબિંદુ સુધી પહોંચી જાય છે. આથી ફયૂઝ વાયર પિગળે છે અને પરિપથ તૂટે છે.

Similar Questions

એક વાહક તારમાંથી $2\, A$ જેટલો વિદ્યુતપ્રવાહ $1$ મિનિટ માટે પસાર કરવામાં આવે છે. આ તારમાંથી પસાર થતો કુલ વિધુતભાર કેટલો હશે?

જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ $I$ માં $100$ ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ..........$\%$ હોય છે.

દ્રવયની અવરોધકતાનો $SI$ એકમ કયો છે?

અવરોધના એકમ ઓહ્મને દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે?

વિદ્યુતપ્રવાહની રાસાયણીક અસરની મદદથી ચાંદીના દાગીના પ૨ સોનાનો ઢોળ યડાવવાની પદ્ધતિને શું કહે છે?