અચળ વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર વહેતા પ્રવાહને કારણે $R$ અવરોધ ધરાવતા વાયરમાં ઉત્પન્ન થતી ઉષ્મા કોના પ્રમાણમાં હોય છે?

  • A
    $\frac{1}{R^2}$
  • B
    $\frac{1}{R}$
  • C
    $R$
  • D
    $R^2$

Explore More

Similar Questions

બે બલ્બના અવરોધનો ગુણોત્તર $1 : 2$ છે. તેઓને અચળ વોલ્ટેજના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો તેમાં વ્યય થતા પાવરનો ગુણોત્તર કેટલો હશે?

કારની સ્ટોરેજ બેટરીનું emf $6.0 \ V$ છે. જો બેટરીનો આંતરિક અવરોધ $0.2 \ \Omega$ હોય,તો બેટરીમાંથી મેળવી શકાતી મહત્તમ પાવર . . . . . . $W$ છે.

વોટ-અવર મીટર શું માપે છે?

ભારતમાં ઘરગથ્થુ વપરાશ માટે વીજળી $220\,V$ પર પૂરી પાડવામાં આવે છે. $USA$ માં તે $110\,V$ પર પૂરી પાડવામાં આવે છે. જો ભારતમાં વપરાતા $60\,W$ ના બલ્બનો અવરોધ $R$ હોય,તો $USA$ માં વપરાતા $60\,W$ ના બલ્બનો અવરોધ કેટલો હશે?

જો બે ઇલેક્ટ્રિક બલ્બ $220\,V$ પર $40\,W$ અને $60\,W$ ના રેટિંગ ધરાવતા હોય,તો તેમના અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo