પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..
નિષ્ક્રિય પ્રતિકારકતા
જન્મજાત પ્રતિકારકતા
કોષરસીય પ્રતિકારકતા
કોષીય પ્રતિકારકતા
શ્લેષ્મ કયા આવેલું છે?
નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
શરીરમાં આવેલા શું સૌથી મોટું લસિકા અંગ છે ?
હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.