પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..

  • [NEET 2015]
  • A

    નિષ્ક્રિય પ્રતિકારકતા

  • B

    જન્મજાત પ્રતિકારકતા

  • C

    કોષરસીય પ્રતિકારકતા

  • D

    કોષીય પ્રતિકારકતા

Similar Questions

શ્લેષ્મ કયા આવેલું છે?

નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

શરીરમાં આવેલા શું સૌથી મોટું લસિકા અંગ છે ?

હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.