નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
એન્ટિજન મૃત કે જીવંત સૂક્ષ્મજીવો કે અન્ય પ્રોટીન સ્વરૂપમાં હોય છે.
તૈયાર એન્ટિબોડીને સીધેસીધો શરીરમાં પ્રવેશ કરાવવાની પ્રક્રિયાને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે.
કોલોસ્ટ્રમમાં પુષ્કળ $IgA$ હોય છે
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા ધીમી છે
પ્રાથમીક લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી.
રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો
$T$ લસિકાકોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ કોના દ્વારા પૂરું પડાય છે?
સ્વપ્રતિકારકતા સમજાવો.
જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?