નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    એન્ટિજન મૃત કે જીવંત સૂક્ષ્મજીવો અથવા અન્ય પ્રોટીન સ્વરૂપમાં હોય છે.
  • B
    તૈયાર એન્ટિબોડીને સીધેસીધા શરીરમાં દાખલ કરવાની પ્રક્રિયાને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે.
  • C
    કોલોસ્ટ્રમમાં પુષ્કળ પ્રમાણમાં $IgA$ હોય છે.
  • D
    સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા ધીમી છે.

Explore More

Similar Questions

જન્મજાત પ્રતિકારકતામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?

$Stratum$ $corneum$ (બાહ્ય ત્વચાનું સૌથી બહારનું સ્તર) કયા પ્રકારના જન્મજાત અંતરાયમાં સમાવી શકાય?

એન્ટિબોડીમાં એન્ટિજન-બાઈન્ડિંગ સાઈટ (એન્ટિજન જોડાણ સ્થાન) ક્યાં જોવા મળે છે?

જે કોષો સમગ્ર રોગપ્રતિકારક તંત્રને પોતાના જ શરીરમાં હુમલો કરતા અટકાવે છે,તેમને શું કહેવામાં આવે છે?

$CMI$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo