નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    એન્ટિજન મૃત કે જીવંત સૂક્ષ્મજીવો અથવા અન્ય પ્રોટીન સ્વરૂપમાં હોય છે.
  • B
    તૈયાર એન્ટિબોડીને સીધેસીધા શરીરમાં દાખલ કરવાની પ્રક્રિયાને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે.
  • C
    કોલોસ્ટ્રમમાં પુષ્કળ પ્રમાણમાં $IgA$ હોય છે.
  • D
    સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા ધીમી છે.

Explore More

Similar Questions

કયા પ્રકારના અંગોમાં લસિકાકણો (lymphocytes) ની એન્ટિજન સાથે આંતરક્રિયા થાય છે?

વિવિધ રોગો સામે શરીરની સંરક્ષણ પ્રણાલીને શું કહેવામાં આવે છે?

$T$-લિમ્ફોસાઇટ્સનું ઉત્પાદન ક્યાં થાય છે?

વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ અંતરાયો આવેલા છે. કારણ $R$ : જન્મજાત પ્રતિકારકતાની ઉત્તેજના માટે રોગકારકનો સંપર્ક જરૂરી છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

જે રોગપ્રતિકારક તંત્ર પોતાના જ કોષોની વિરુદ્ધ કાર્ય કરે છે તેને શું કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo