નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      એન્ટિજન મૃત કે જીવંત સૂક્ષ્મજીવો કે અન્ય પ્રોટીન સ્વરૂપમાં હોય છે.

  • B

      તૈયાર એન્ટિબોડીને સીધેસીધો શરીરમાં પ્રવેશ કરાવવાની પ્રક્રિયાને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે.

  • C

      કોલોસ્ટ્રમમાં પુષ્કળ $IgA$ હોય છે

  • D

      સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા ધીમી છે

Similar Questions

પ્રાથમીક લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી.

રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો

$T$ લસિકાકોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ કોના દ્વારા પૂરું પડાય છે?

સ્વપ્રતિકારકતા સમજાવો.

જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?

  • [NEET 2015]