વિધાન $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે.
કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?
$phagocytosis$ પ્રક્રિયાના તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$(a)$ ભક્ષક કોષો દ્વારા સૂક્ષ્મજીવોનું ભક્ષણ
$(b)$ રૂધિરવાહિનીનું હિસ્ટામાઈન દ્વારા વિસ્તરણ
$(c)$ $phagosome$ અને $phagolysosom$નું નિર્માણ
$(d)$ ભક્ષકકોષોનું $E.C.F.$ માં સ્થાનાંતરણ
$(e)$ સૂક્ષ્મજીવો દ્વારા સ્ત્રાવિત $chemotoxins$ થી ભક્ષકકોષોનું આર્કષાવુ
$(f)$ જીવાણુનો કોષાંતરીય રીતે નાશ થવો
નીચે પૈકીનો ક્યો ઈમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના (પ્રત્યાર્પણ) અસ્વિકાર માટે જવાબદાર છે ?
દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રાવ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી $-$ કોલોસ્ટ્રમ, નવજાત ઈન્ફન્ટ્સને રોગપ્રતિકારક્તા મેળવવા માટે ખુબજ જરૂરી છે. કારણ કે તે આ ધરાવે છે