નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ કોઈ ગ્રહ માટે,જો ગ્રહના દળ અને તેની ત્રિજ્યાનો ગુણોત્તર વધે,તો ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ પણ વધે છે.
વિધાન $II:$ નિષ્ક્રમણ વેગ ગ્રહની ત્રિજ્યાથી સ્વતંત્ર છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • C
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.

Explore More

Similar Questions

એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું છે અને ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની છે. જો આપણે તે ગ્રહ પરથી કૃત્રિમ ઉપગ્રહ મોકલવાનું આયોજન કરીએ,તો નિષ્ક્રમણ વેગ કેટલો હશે ($km \ s^{-1}$ માં)? (પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ $v_e = 11 \ km \ s^{-1}$)

$R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની સપાટી પરથી એક પદાર્થને તે ગ્રહના નિષ્ક્રમણ વેગ (escape velocity) કરતા અડધા વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત સુધી પહોંચાડવા માટે પૂરતા વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તેને $h$ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય $....\,S.$ છે.

પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ $11 \ km/s$ છે. પૃથ્વી કરતાં બમણી ત્રિજ્યા અને સમાન ઘનતા ધરાવતા ગ્રહની નિષ્ક્રમણ ઝડપ .......... $km/s$ થાય.

પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ $11.2 \, km/s$ છે. એવા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ કેટલો હશે જેનું દળ પૃથ્વી કરતા $1000$ ગણું અને ત્રિજ્યા $10$ ગણી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo