નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: શૂન્ય બંધ ક્રમાંક ધરાવતો કાલ્પનિક દ્વિપરમાણ્વીય અણુ ખૂબ જ સ્થાયી હોય છે.
વિધાન $II$: જેમ બંધ ક્રમાંક વધે છે,તેમ બંધ લંબાઈ વધે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
  • B
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અણુ એનાયન (ઋણ આયન) બનવાથી સ્થિર થવાની અપેક્ષા રાખે છે?

$N_2, N_2^+, N_2^-,$ અને $N_2^{2+}$ ની સાપેક્ષ સ્થિરતાનો ક્રમ આપો.

નીચેનામાંથી કયા આણ્વીય કક્ષકમાં બે નોડલ સમતલ (nodal planes) હોય છે?

જોકે $CN^{-}$ આયન અને $N_2$ અણુ આઈસોઈલેક્ટ્રોનિક છે,છતાં $N_2$ અણુ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે કારણ કે

$O_{2}$ માંથી $O_{2}^{-}$ માં ફેરફાર દરમિયાન,આવતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo