નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A):$ પરિપક્વતા સમયે એક લાક્ષણિક ફલન વગરનો,આવૃત બીજધારી ભ્રૂણપુટ $8$-કોષકેન્દ્રીય અને $7$-કોષીય હોય છે.
કારણ $(R):$ અંડપ્રસાધનમાં $2$ ધ્રુવીય કોષકેન્દ્રો હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે અને કારણ $(R)$ એ વિધાન $(A)$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે પરંતુ કારણ $(R)$ એ વિધાન $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $(A)$ સાચું છે પરંતુ કારણ $(R)$ ખોટું છે.
  • D
    વિધાન $(A)$ ખોટું છે પરંતુ કારણ $(R)$ સાચું છે.

Explore More

Similar Questions

પરાગિત અંડાશય માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

અંડકતલ (chalazal end) પર રહેલા ત્રણ કોષો $.....P......$ નું નિર્માણ કરે છે અને અંડકછિદ્ર (micropylar end) પર રહેલા ત્રણ કોષો $.....Q.....$ નું નિર્માણ કરે છે.
$\quad\quad\quad \quad \text { P } \quad\quad\quad \text { Q }$

નીચેનામાંથી કયું પુષ્પનું માદા પ્રજનન અંગ છે?

આવૃત બીજધારી વનસ્પતિનો લાક્ષણિક પરિપક્વ ભ્રૂણપુટ કેવો હોય છે?

આપેલ આકૃતિમાં '$f$' અને '$g$' શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo