અંડકતલ પર રહેલા ત્રણ કોષો $.....P......$ નું નિર્માણ કરે, અંડકછિદ્ર પર રહેલા ત્રણ કોષો $.....Q.....$નું નિર્માણ કરે છે.
$\quad\quad\quad \quad \text { P } \quad\quad\quad \text { Q }$
પ્રતિધ્રુવીય કોષો $\quad$ $\quad$ $\quad$ અંડપ્રસાધન
અંડપ્રસાધન $\quad$ $\quad$ $\quad$ પ્રતિધ્રુવીય કોષો
અંડપ્રસાધન $\quad$ $\quad$ $\quad$ દ્વિતીય કોષકન્દ્રો
દ્વિતીય કોષકન્દ્રો $\quad$ $\quad$ $\quad$ અંડપ્રસાધન
આવૃત બીજધારીમાં માદાજન્યુજનનને ......... સ્વરૂપે ઓળખવામાં આવે છે.
...... પ્રદેહને આવરિત કરે છે.
બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છે
ભ્રૂણપુટમાંકઈ અવસ્થા બાદ કોષદિવાલ નિર્માણ પામે છે?
મહાબીજાણુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.