નીચે બે વિધાનો આાપેલાં છે :
વિધાન $I$ : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે.
વિધાન $II$ : અસ્થિમજ્જા અને થાયમસ $T-$ લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે.
વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.
શ્લેષ્મકણો તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?
પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..
પ્રાથમિક અને દ્વિતીય લસિકા અંગોનાં નામ આપો.
સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજાવો.
નીચે પૈકીનો કયો રોગ ઓટો ઈમ્યુન ડિસીઝ નથી ?