નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્ક કોણ એ ઘન અને પ્રવાહીના દ્રવ્યનો ગુણધર્મ છે.
વિધાન $II$: કેશનળીમાં પ્રવાહીનું સ્તર ઉપર ચઢવું તે નળીની આંતરિક ત્રિજ્યા પર આધારિત નથી.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $m$ છે. જો કેશનળીની ત્રિજ્યા $\frac{r}{3}$ કરવામાં આવે,તો તેમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું થશે?

ખેડ કરવાથી જમીનમાં પાણી જળવાઈ રહે છે કારણ કે:

$1 \ mm$ વ્યાસ ધરાવતી અને બંને છેડે ખુલ્લી એવી શિરોલંબ રાખેલી કેશનળીમાં નીચે પડ્યા વગર રહી શકે તેવા પાણીના સ્તંભની મહત્તમ લંબાઈ કેટલી છે ($cm$ માં)? (ગુરુત્વપ્રવેગ $= 10 \ ms^{-2}$ અને પાણીનું પૃષ્ઠતાણ $= 0.07 \ Nm^{-1}$)

બે ઉભી સમાંતર પ્લેટો આંશિક રીતે પાણીમાં ડૂબેલી છે. પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. પૃષ્ઠતાણ $T$ ને કારણે પાણી ઉપર ચઢે છે,પ્લેટોની પહોળાઈ $l$ છે અને કાચ સાથે પાણીનો સંપર્કકોણ $0^o$ છે. પ્લેટો વચ્ચે લાગતું આકર્ષણ બળ શોધો.

Difficult
View Solution

$a$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. $4a$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ઉપર ચડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo