$a$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. $4a$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ઉપર ચડશે?

  • A
    $4h$
  • B
    $2h$
  • C
    $h/2$
  • D
    $h/4$

Explore More

Similar Questions

કારણ આપો: દીવાની જ્યોત દીવાની વાટને કારણે હોય છે.

જો કેશિકા નળીનો વ્યાસ બમણો કરવામાં આવે,તો પ્રવાહીની ઊંચાઈ જે ઉપર ચઢશે તે કેટલી થશે?

જ્યારે કેશનળીને પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે,ત્યારે પાણી $2.0 \, cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચડે છે. જો કેશનળીને શિરોલંબ સાથે $60^\circ$ ના ખૂણે નમાવવામાં આવે,તો કેશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ $cm$ માં કેટલી થશે?

એક પ્રવાહી (ઘનતા $= 10^3 \ kg/m^3$) કેશનળીમાં $10 \ cm$ ની ઊંચાઈ સુધી ચઢે છે. જો પ્રવાહી-કાચની જોડ માટે સંપર્કકોણ $0^{\circ}$ હોય અને નળીની ત્રિજ્યા $2 \ mm$ હોય,તો પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલું હશે?

બે ઉભી સમાંતર પ્લેટો આંશિક રીતે પાણીમાં ડૂબેલી છે. પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. પૃષ્ઠતાણ $T$ ને કારણે પાણી ઉપર ચઢે છે,પ્લેટોની પહોળાઈ $l$ છે અને કાચ સાથે પાણીનો સંપર્કકોણ $0^o$ છે. પ્લેટો વચ્ચે લાગતું આકર્ષણ બળ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo