$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $m$ છે. જો કેશનળીની ત્રિજ્યા $\frac{r}{3}$ કરવામાં આવે,તો તેમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું થશે?

  • A
    $3m$
  • B
    $\frac{m}{3}$
  • C
    $m$
  • D
    $\frac{2m}{3}$

Explore More

Similar Questions

એક કેશિકા નળીમાં પાણી $10 \, cm$ ની ઊંચાઈ સુધી ચઢે છે અને તે જ કેશિકા નળીમાં પારો $3.1 \, cm$ ની ઊંડાઈ સુધી નીચે ઉતરે છે. જો પારાની ઘનતા $13.6 \, g/cm^3$ હોય અને પારા માટે સંપર્કકોણ $135^{\circ}$ હોય,તો પાણી અને પારાના પૃષ્ઠતાણનો આશરે ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

ખેડ કરવાથી જમીનમાં પાણી જળવાઈ રહે છે કારણ કે:

$A$ જેટલા આડછેદના ક્ષેત્રફળ ધરાવતી કેશિકા નળીમાં પાણી $20 \,mm$ ની ઊંચાઈ સુધી ચઢે છે. જો નળીનું આડછેદનું ક્ષેત્રફળ $\frac{A}{4}$ કરવામાં આવે, તો પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે ($\,cm$ માં)?

એક જ દ્રવ્યમાંથી બનેલી પરંતુ અલગ-અલગ ત્રિજ્યા ધરાવતી બે કેશનળીઓને પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. એક કેશનળીમાં પ્રવાહીનું સ્તર $2.2 \ cm$ અને બીજીમાં $6.6 \ cm$ જેટલું ઊંચે ચઢે છે. તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે?

કેશિકામાં,પાણીની વક્ર સપાટીની નીચેનું દબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo