નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ શુક્રકોષોની શુક્રઉત્પાદક નલિકાઓ માંથી મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે.
વિધાન $II :$આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની પ્રક્રિયાને શુક્રકોષજનન (સ્પર્મીઓજીનેસીસ) કહે છે.
ઉપરોક્ત વિધાનોનાં અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી.
વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
$A$ - શુક્રાગ્રમાં કણાભસૂત્રો આવેલા છે.
$R$ - શુક્રકોષના મધ્યભાગમાં ઉત્સેચકનો સંગ્રહ થયેલો છે.
શુક્રકોષના કયા ભાગમાં ઉત્સેચકો વધુ હોય છે.
દ્વિતીય પૂર્વ અંડકોષમાં રંગસૂત્રીકાની સંખ્યા જણાવો.
નીચેનામાંથી કઇ રચના પ્રથમ અર્ધીકરણ વિભાજન દર્શાવે છે ?
Primordial Germ Cells (PGC) પૂર્વજનન કોષો ...... હોય છે.