નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન $I:$ શુક્રકોષોની શુક્રઉત્પાદક નલિકાઓ માંથી મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે.

વિધાન $II :$આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની પ્રક્રિયાને શુક્રકોષજનન (સ્પર્મીઓજીનેસીસ) કહે છે.

ઉપરોક્ત વિધાનોનાં અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [NEET 2022]
  • A

    બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.

  • B

    વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી.

  • C

    વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.

  • D

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

Similar Questions

સસ્તનના પ્રાથમિક અંડકપટલને શું કહે છે ?

દ્વિતીય પૂર્વ શુક્રકોષ (Secondary Spermatocytes)  માં રંગસૂત્રની સંખ્યા જણાવો 

શુક્રકોષ એ અંડકોષ કરતાં શેની હાજરીને લીધે જુદા પડે છે ?

નીચેનામાંથી કઈ રચનાં એકકીય છે ?

નીચેનામાંથી કયું દ્વિકીય છે ?