નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$:
શુક્રકોષોનું શુક્રઉત્પાદક નલિકાઓમાં મુક્ત થવાની પ્રક્રિયાને સ્પર્મિએશન (spermiation) કહે છે.
વિધાન $II$:
સ્પર્મિયોજેનેસિસ એ શુક્રમાતૃકોષો (spermatogonia) માંથી શુક્રકોષો બનવાની પ્રક્રિયા છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • C
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.

Explore More

Similar Questions

અંડકોષજનન (Oogenesis) એટલે શું? અંડકોષજનનની પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો.

Difficult
View Solution

નીચેનામાંથી કયા કોષમાં માત્ર $23$ રંગસૂત્રો હોય છે?

માનવ સ્ત્રીઓમાં,પ્યુબર્ટી (પુખ્તાવસ્થા) સમયે દરેક અંડપિંડમાં બાકી રહેલા પ્રાથમિક પુટિકાઓની સંખ્યા કેટલી હોય છે?

પરિપક્વ શુક્રકોષ શું ધરાવે છે?

$Capacitation$ (કેપેસીટેશન) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo