નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ શુક્રકોષોની શુક્રઉત્પાદક નલિકાઓ માંથી મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે.
વિધાન $II :$આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની પ્રક્રિયાને શુક્રકોષજનન (સ્પર્મીઓજીનેસીસ) કહે છે.
ઉપરોક્ત વિધાનોનાં અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી.
વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
સસ્તનના પ્રાથમિક અંડકપટલને શું કહે છે ?
દ્વિતીય પૂર્વ શુક્રકોષ (Secondary Spermatocytes) માં રંગસૂત્રની સંખ્યા જણાવો
શુક્રકોષ એ અંડકોષ કરતાં શેની હાજરીને લીધે જુદા પડે છે ?
નીચેનામાંથી કઈ રચનાં એકકીય છે ?
નીચેનામાંથી કયું દ્વિકીય છે ?