નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન $(A)$ અને બીજું કારણ $(R)$ છે.

વિધાન $(A)$:જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી.

કારણ $(R)$ :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે.

ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]
  • A

    $(A)$ અને $(R)$ બંને સાચાં છે પરંતુ $(R)$ એ $(A)$ ની યોગ્ય સમજૂતી નથી.

  • B

    $(A)$ સાચું છે પરંતુ $(R)$ ખોટું છે.

  • C

    $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે.

  • D

    $(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની યોગ્ય સમજુતી છે.

Similar Questions

બે વિષમયુગ્મી પિતૃનો પરફલન કરવામાં આવ્યો. જો તેમાં બે સ્થળો સહલગ્ન છે, તો દ્વિસંકરણ પરફલનમાં $\mathrm{F}_{2}$ પેઢીના સ્વરૂપ પ્રકારનાં લક્ષણોનું વિતરણ કર્યું હશે ?

$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?

રંગસુત્ર પર સ્થિત ચોક્કસ જનીનોનું સ્થાન જાણવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય?

દ્વિસંકરિતની સંતતિમાં પિતૃ લક્ષણોમાં સંયોજનોનું સંગઠન એ બિનપિતૃ સંયોજનો માટે અધિક છે. આ....ના લીધે છે તેવું કહેવાય.

પુનઃસંયોજકોની હાજરી..... ના લીધે છે.