બેક્ટેરિયાના માં કેટલા સંલગ્નતા સમૂહ આવેલા છે?
એક
બે
ચાર
એકપણ નહીં
જ્યારે બે નોન - એલીલીક જનીનો સાથે હોય ત્યારે તે નવા સ્વરૂપ પ્રકારને ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તે એકબીજાથી જુદા પડે છે, ત્યારે તે આ પ્રકારની અસર દર્શાવતા નથી. તેને.... કહે છે.
સાચી જોડ પસંદ કરો:
ભૃણની જાતિ ઉલ્વગુહાના પ્રવાહીના કોષોનો ........ અભ્યાસ કરતાં જાણી શકાય છે.
રંગસૂત્રીય અનિયમિતતા કે સંલગ્નતા સાથે યોગ્ય રીતે મળતી માનવીમાં નીચે દર્શાવેલ પરિસ્થિતિઓ પૈકી એક કઈ છે?
ખોટું વિધાન શોધો.