મોર્ગને કેમ નાની ડ્રોસાફિલા માખી પર પ્રયોગો કર્યા?
માખી અભ્યાસ માટે અનુકૂળ હતી
તેનો ઉછેર લેબોરેટીમાં કુત્રીમ રીતે બનાવેલા માધ્યમમાં થઈ શકે છે.
પોતાનું જીવનચક્ર બે અઠવાડીયામાં પૂર્ણ કરે છે.
બધા જ સાચા
જનીનવિદ્યામાં ટી.એચ. મોર્ગનના યોગદાનને સંક્ષિપ્તમાં વર્ણવો.
મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રીય સિદ્ધાંતની સાબિતી માટે ફળમાખી કેમ પસંદ કરી હતી ?
આપેલામાંથી ક્યો જવાબ જનીન માટે સાચો નથી.?
કેટલાંક લક્ષણો / ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ ?
કોણે એવું નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણુંક મેંડલે કલ્પેલા જનીનો (કારકો)ની વર્તણુંકને સમાંતર છે?