મોર્ગને કેમ નાની ડ્રોસાફિલા માખી પર પ્રયોગો કર્યા?
માખી અભ્યાસ માટે અનુકૂળ હતી
તેનો ઉછેર લેબોરેટીમાં કુત્રીમ રીતે બનાવેલા માધ્યમમાં થઈ શકે છે.
પોતાનું જીવનચક્ર બે અઠવાડીયામાં પૂર્ણ કરે છે.
બધા જ સાચા
નીચેનામાંથી કયા મુદ્દા (બાબત) એ મેન્ડલવાદને વધુ મજબૂત બનાવ્યો?
મેન્ડલે વટાણામાં સાત જોડ લક્ષણોનો અભ્યાસ કર્યો. જેમાં $21$ પ્રકારનાં જોડાણો શક્ય છે. જો તમને કહેવામાં આવે કે આમાંના એક જોડાણમાં પછીના અભ્યાસમાં મુક્ત વહેંચણી જોવા મળતી નથી. તો તમારી પ્રતિક્રિયા આ હશે. .
મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.
મૅન્ડલ દ્વારા વટાણાના છોડને પ્રયોગ માટે પસંદગી કરવા માટેના લાભો જણાવો.
જનીન..... માં રહેલા છે.