એક પાતળો બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક $\mu_2$) જે પ્રવાહી (વક્રીભવનાંક $\mu_1, \mu_1 < \mu_2$) માં રાખેલ છે,તેની વક્રતા ત્રિજ્યાઓ $|R_1|$ અને $|R_2|$ છે. તેની બીજી સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. વસ્તુને મુખ્ય અક્ષ પર ક્યાં મૂકવી જોઈએ જેથી વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ તે જ જગ્યાએ રચાય?

  • A
    $\frac{\mu_1 |R_1| \cdot |R_2|}{\mu_2 (|R_1| + |R_2|) - \mu_1 |R_1|}$
  • B
    $\frac{\mu_1 |R_1| \cdot |R_2|}{\mu_2 (|R_1| + |R_2|) - \mu_1 |R_2|}$
  • C
    $\frac{\mu_1 |R_1| \cdot |R_2|}{\mu_2 (2|R_1| + |R_2|) - \mu_1 \sqrt{|R_1| \cdot |R_2|}}$
  • D
    $\frac{(\mu_2 + \mu_1) |R_1|}{\mu_2 - \mu_1}$

Explore More

Similar Questions

$10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની ડાબી બાજુએ $20 \,cm$ અંતરે એક બિંદુવત ઉદગમ મૂકવામાં આવ્યું છે.
$(a)$ પ્રતિબિંબ ક્યાં રચાય છે?
$(b)$ લેન્સની જમણી બાજુએ $5 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ક્યાં મૂકવો જોઈએ,જેથી અંતિમ પ્રતિબિંબ ઉદગમ પર જ સંપાત થાય?
$(c)$ જો અંતર્ગોળ અરીસાને તે જ સ્થાને સમતલ અરીસા દ્વારા બદલવામાં આવે,તો અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે?

$20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક બહિર્ગોળ લેન્સ એક બહિર્ગોળ અરીસાની સામે એવી રીતે મૂકવામાં આવ્યો છે કે જેથી તેમની મુખ્ય અક્ષો એકબીજા સાથે સંપાત થાય. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $10\,cm$ છે. એક બિંદુવત વસ્તુને મુખ્ય અક્ષ પર બહિર્ગોળ લેન્સથી $60\,cm$ ના અંતરે મૂકવામાં આવી છે. આ સંયોજન દ્વારા રચાતું પ્રતિબિંબ વસ્તુ પર જ સંપાત થાય છે. બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $...\,cm$ છે.

$f_1$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો,$f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $d$ અંતરે મૂકવામાં આવ્યો છે. અનંત અંતરેથી આવતો પ્રકાશનો કિરણપુંજ આ બહિર્ગોળ લેન્સ-અંતર્ગોળ અરીસાના સંયોજન પર પડે છે અને પાછો અનંત અંતરે જાય છે. અંતર $d$ કેટલું હોવું જોઈએ?

એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $10\; cm$ અને વક્રીભવનાંક $1.5$ છે. તેની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે,અને લેન્સની સામે $u$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પર જ મળે છે. $u$ નું મૂલ્ય શોધો. ($; cm$ માં)

$20 \, cm$ કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ અને $f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસો $5 \, cm$ ના અંતરે સમઅક્ષીય રીતે મૂકવામાં આવ્યા છે. બહિર્ગોળ લેન્સ પર આપાત થતું સમાંતર પ્રકાશનું પુંજ તંત્રમાંથી સમાંતર પુંજ તરીકે બહાર આવે છે. તો $f = \dots \, cm$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo