$f_1$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો,$f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $d$ અંતરે મૂકવામાં આવ્યો છે. અનંત અંતરેથી આવતો પ્રકાશનો કિરણપુંજ આ બહિર્ગોળ લેન્સ-અંતર્ગોળ અરીસાના સંયોજન પર પડે છે અને પાછો અનંત અંતરે જાય છે. અંતર $d$ કેટલું હોવું જોઈએ?

  • A
    $f_1 + f_2$
  • B
    $2f_1 + f_2$
  • C
    $f_1 + 2f_2$
  • D
    $2f_1 - f_2$

Explore More

Similar Questions

એક સમબહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની $(i) \ XOX'$ અક્ષ અને $(ii) \ YOY'$ અક્ષ પર બે ભાગમાં કાપવામાં આવે છે. ધારો કે $f, f', f''$ એ અનુક્રમે મૂળ લેન્સની,પ્રથમ કિસ્સામાં દરેક અર્ધ ભાગની અને બીજા કિસ્સામાં દરેક અર્ધ ભાગની કેન્દ્રલંબાઈ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

$15 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ એક સમતલ અરીસાની સામે મૂકવામાં આવ્યો છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $10 \,cm$ છે. એક નાની વસ્તુને લેન્સથી $30 \,cm$ ના અંતરે રાખવામાં આવે છે. તો અંતિમ પ્રતિબિંબ કેવું હશે?

બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $10 \, cm$ છે. બહિર્ગોળ લેન્સ પર આપાત થતા સમાંતર કિરણો અરીસામાંથી પરાવર્તન પામ્યા પછી લેન્સના ઓપ્ટિકલ સેન્ટર (પ્રકાશીય કેન્દ્ર) પર પ્રતિબિંબ બનાવે છે. લેન્સની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.

$30\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. એક વસ્તુને લેન્સથી $40\,cm$ દૂર બહિર્ગોળ બાજુએ મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર.......$cm$ છે.

$1.5$ વક્રીભવનાંક અને $30 \; cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુના કદ જેટલું જ વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને આ લેન્સથી કેટલા અંતરે મૂકવી જોઈએ ($; cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo