વૈજ્ઞાનિક કારણો આપો : મોં વડે લેવાતી પિલ્સ ગર્ભધારણ અટકાવે છે.
આ પિલ્સમાં પ્રોજેસ્ટોજેન કે પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજન સંયોજન હોય છે. આ પિલ્સ ઋતુસ્ત્રાવના $5$મા દિવસથી લેવાય છે. ઋતુસ્ત્રાવ બાદ અંડપતનની ક્રિયા શરૂ થાય છે. આ પિલ્સની અસરથી અંડકોષપાત અટકે છે. ગ્રીવાનું શ્લેષ્મસ્તર જાડું બને છે. ગ્રીવાનું શ્લેખસ્તર અક્રિયાશીલ બને છે. શુક્રકોષનો પ્રવેશ અટકે છે. આ રીતે ફલનની ક્રિયા અવરોધાય છે, ગર્ભધારણ થતું નથી.
વાસેકટોમી ......... અટકાવે છે.
$\rm {IUDs}$ એટલે શું ? તેના પ્રકાર અને અસરો જણાવો.
આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ જ ઉપયોગી છે.
નીચેનામામાંથી કઈ ગર્ભનિરોધન પદ્ધતિ પ્રાકૃતિક/પરંપરાગત નથી?
સ્ત્રીઓ ગર્ભધારણના વિલંબ અને બે બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે તે માટે આદર્શ ગર્ભનિરોધક છે.