તફાવત આપો : અવરોધન ભૌતિક પદ્ધતિ અને અવરોઘન રાસાયણિક પદ્ધતિ
અવરોધન ભૌતિક પદ્ધતિ |
અવરોધન રાસાયણિક પદ્ધતિ |
$(1)$ સ્ત્રીમાં યોનિમાર્ગ અને ગ્રીવાને કે પુરુષમાં શિશ્નને સમાગમ પહેલાં પાતળા રબરના બનેલા આંતરપટલ $/$ નિરોધ દ્વારા ઢાંકવાથી યોનિમાં વીર્ય અલન થતું નથી. |
$(1)$ ક્રીમ સ્વરૂપે આવતું રસાયણ સમાગમ પછી શુક્રકોષ સાથે જોડાઈ ફીણ જેવો પદાર્થ બનાવે છે. |
$(2)$ શુક્રકોષો નિરોધ આંતરપટલના કારણે યોનિમાર્ગમાં આગળ વધતા નથી, ફલન થતું નથી. |
$(2)$ શુક્રકોષોની $O_2$ ક્ષમતા અવરોધાય છે તેથી તે મૃત્યુ પામે છે, ફલન થતું નથી.
|
શુકનાશક કીમ, જેલી અને ફોમની સાથે પટલ, સર્વાઈકલ કેમ્પસ અને વોલ્ટ વાપરવાને કારણે શું થાય?
ગર્ભનિરોધક તરીકે લેવાતી પિલ્સ તથા આરોપણ વિશે માહિતી આપો.
........ સ્ત્રીઓ ઈન્જેકશન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તેમના ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે.
આ પદ્ધતિ તથ્ય પર આધારિત છે, જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે.
નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?