તફાવત આપો : કુટુંબનિયોજન પદ્ધતિઓ અને કુટુંબ નિયોજન કાર્યક્રમો

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કુટુંબનિયોજન પદ્ધતિઓ

કુટુંબ નિયોજન કાર્યક્રમો
$(1)$ કુટુંબ નિયોજન પદ્ધતિ દ્વારા દંપતી ગર્ભધારણ પર યોજાય છે. $(1)$ સરકાર દ્વારા વસ્તીવધારાને રોકવા આવા કાર્યક્રમો નિયંત્રણ મેળવે છે.
$(2)$ આ પદ્ધતિઓ દ્વારા ખોડખાંપણવાળા કે આનુવંશિક રોગ ધરાવતા બાળકોથી બચી શકાય છે. $(2)$ આ કાર્યક્રમ અંતર્ગત માતા -બાળકની સ્વાથ્ય સંભાળને આવરી લેવાય છે.
$(3)$ આ પદ્ધતિ નસબંધી, કૉપર $T$, નિરોધ, ઓરલ પિલ્સ વગેરે પર આધારિત રહે છે. $(3)$ સરકારી, બિનસરકારી સંસ્થાઓ દ્વારા તાલીમ અપાયેલી વ્યક્તિઓ આ કાર્યક્રમોનું સંચાલન કરે છે.
$(4)$ બાળજન્મની સંખ્યા-સમયગાળો જળવાઈ શકે છે. $(4)$ હાલના તબક્કે $RCH$ પ્રોગ્રામ્સ કાર્યરત છે.

Similar Questions

નીચેના વિધાનોને સાચાં કરો :

$(a)$ ગર્ભનિરોધકની વાઢકાપ પદ્ધતિઓ જનનકોષોના નિર્માણને રોકે છે.

$(b)$ બધા જ જાતીય સંક્રમિત રોગો સંપૂર્ણ રીતે મટી શકે તેવા છે.

$(c)$ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં મોં દ્વારા લેવાતી પિલ્સ એ ખૂબ પ્રચલિત ગર્ભનિરોધક છે.

$(d)$ $\mathrm{E.T.}$ પદ્ધતિઓમાં, ધૂણને હંમેશાં ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.

ખોટું વિધાન / વિધાનો પસંદ કરો.

$I.$ કાસ્ટ્રેશન એ ગર્ભનિરોધનની પદ્ધતિ છે.

$II.$ $MTP$ એ વસ્તી ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે, તેથી કાયદાકીય છે.

$III.$ આપણા દેશમાં લિંગ નિશ્ચયન માટે એમ્નીયોસેન્ટસીસ પ્રતિબંધીત છે.

$IV.$ વિશ્વભરમાં પ્રતિ વર્ષ આશરે $45 - 50$ મિલીયન $MTP$ થાય છે.

નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?

  • [AIPMT 2008]

નીચે આપેલાં નામના પૂર્ણ નામ જણાવો :

$1.$ $\rm {RCH}$    $2.$ $\rm {WHO}$   $3.$ $\rm {CDRI}$    $4.$ $\rm {MTP}$    $5.$ $\rm {MMR}$    $6.$ $\rm {IMR}$

આપેલ વિધાનો સાચો/ખોટાં સમજાવો :

$(a)$ ગર્ભપાત સ્વયંભૂ પણ થઈ શકે છે. (સાચું $/$ ખોટું)

$(b)$ વંધ્યતાને જીવી શકે તેવું (સક્ષમ) બાળક પેદા કરવા માટેની અસમર્થતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને હંમેશાં સ્ત્રી સાથીમાં અસાધારણતા/ખામીઓને કારણે છે. (સાચું $/$ ખોટું)

$(c)$ સંપૂર્ણ દૂધસવણ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિમાં મદદકર્તા છે. (સાચું $/$ ખોટું.)

$(d)$ લોકોના પ્રજનન-સ્વાથ્ય સુધારવા હેતુ પ્રજનન સંબંધિત પાસાંઓની બાબતમાં જાગૃતતા પેદા કરવી એ એક અસરકારક ઉપાય છે. (સાચું $/$ ખોટું)