વિકસતા ભૃણનાં $DNA$ નું જનીનીક અનિયમિતતા માટે પરિક્ષણ કરવા માટે ક્યાંથી નમૂનો લેવામાં આવે છે?
માતાના ગર્ભાશયની પેશીમાંથી
ભૃણની ફરતે આવેલ ઉલૂકોથળીમાનાં ગર્ભજળમાંથી (ઉલ્વપ્રવાહી માંથી)
માતાનાં શરીરનાં કોઈપણ ભાગમાંથી
જરાયુમાંથી
તે ગર્ભજળ-કસોટી પણ કહેવાય
“કુટુંબ નિયોજન’ નો પ્રારંભ કયારે થયો?
$1951$માં સૌપ્રથમ ભારત દ્વારા કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ થયો, જે હાલમાં કયાં નામથી સુધારણા કાર્યક્રમ ચલાવે છે.
$WHO$ પ્રમાણે કયા પ્રકારના સ્વાસ્થને પ્રાજનનિક સ્વાથ્યમાં સમાવાય છે.
એમ્નિઓસેન્ટેસીસ (ઉલ્વજળ કસોટી/ગર્ભજળ કસોટી) નીચેનામાંથી શેમાં ઉપયોગી નથી.