વિકસતા ભૃણનાં $DNA$ નું જનીનીક અનિયમિતતા માટે પરિક્ષણ કરવા માટે ક્યાંથી નમૂનો લેવામાં આવે છે?

  • A

    માતાના ગર્ભાશયની પેશીમાંથી

  • B

    ભૃણની ફરતે આવેલ ઉલૂકોથળીમાનાં ગર્ભજળમાંથી (ઉલ્વપ્રવાહી માંથી)

  • C

    માતાનાં શરીરનાં કોઈપણ ભાગમાંથી

  • D

    જરાયુમાંથી

Similar Questions

તે ગર્ભજળ-કસોટી પણ કહેવાય

“કુટુંબ નિયોજન’ નો પ્રારંભ કયારે થયો?

$1951$માં સૌપ્રથમ ભારત દ્વારા કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ થયો, જે હાલમાં કયાં નામથી સુધારણા કાર્યક્રમ ચલાવે છે.

$WHO$ પ્રમાણે કયા પ્રકારના સ્વાસ્થને પ્રાજનનિક સ્વાથ્યમાં સમાવાય છે.

એમ્નિઓસેન્ટેસીસ (ઉલ્વજળ કસોટી/ગર્ભજળ કસોટી) નીચેનામાંથી શેમાં ઉપયોગી નથી.