નીચેનામાંથી પ્રભુતાની અગત્યતા કઈ છે?
પ્રભાવી જનીનો ધરાવતાં સજીવ વધુ જૈવિક હોય છે.
પ્રભાવી જનીનના લીધે હાનિકારક વિકૃતિ અભિવ્યક્ત થતી નથી.
પ્રભાવી જનીનનાં કારણે હિટરોસીસ જોવા મળે છે.
ઉપરનાં બધાં જ
વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.
પ્રભુતાના નિયમ માટે અસંગત છે.
પુનેટ સ્કેવરના ઉપયોગ દ્વારા મેન્ડલના એકસંકરણ પ્રયોગની સમજૂતી આપો.
દેહનાં લક્ષણો ..... થી નિહાળી શકાય છે.
એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ ($BB/BB$) એ બીજના સફેદ રેગ (bb) ઉ૫ર પ્રભાવી છે. આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવા માટે નીચેના પૈકી કયા જનીન પ્રકાર સાથે તમે સંકરણ કરાવશો?