નીચેનામાંથી પ્રભુતાની અગત્યતા કઈ છે?

  • A

    પ્રભાવી જનીનો ધરાવતાં સજીવ વધુ જૈવિક હોય છે.

  • B

    પ્રભાવી જનીનના લીધે હાનિકારક વિકૃતિ અભિવ્યક્ત થતી નથી.

  • C

    પ્રભાવી જનીનનાં કારણે હિટરોસીસ જોવા મળે છે.

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.

  • [AIPMT 2010]

પ્રભુતાના નિયમ માટે અસંગત છે.

પુનેટ સ્કેવરના ઉપયોગ દ્વારા મેન્ડલના એકસંકરણ પ્રયોગની સમજૂતી આપો. 

દેહનાં લક્ષણો ..... થી નિહાળી શકાય છે.

એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ ($BB/BB$) એ બીજના સફેદ રેગ (bb) ઉ૫ર પ્રભાવી છે. આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવા માટે નીચેના પૈકી કયા જનીન પ્રકાર સાથે તમે સંકરણ કરાવશો?

  • [NEET 2024]