નીચેનામાંથી પ્રભુતાની અગત્યતા કઈ છે?

  • A

    પ્રભાવી જનીનો ધરાવતાં સજીવ વધુ જૈવિક હોય છે.

  • B

    પ્રભાવી જનીનના લીધે હાનિકારક વિકૃતિ અભિવ્યક્ત થતી નથી.

  • C

    પ્રભાવી જનીનનાં કારણે હિટરોસીસ જોવા મળે છે.

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

વટાણાના છોડમાં પીળાં બીજ એ લીલાં ઉપર પ્રભાવી છે. જો વિષમ પીળાં બીજવાળા છોડનું લીલા બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો $F_1$ પેઢીમાં પીળાં અને લીલાં બીજવાળી વનસ્પતિમાં તમે કયા પ્રમાણની અપેક્ષા રાખો ?

  • [AIPMT 2007]

સમાન લક્ષણને દર્શાવતા વિવિધ પ્રકારનાં જનીનોને .... કહે છે.

ઈમેસ્ક્યુલેશન એ..... સાથે સંકળાયેલું છે.

મેન્ડલે એક સંકરણના પ્રયોગ પરથી કેટલાક તારણોને કાઢ્યા, તો નીચેનામાંથી કયું સત્ય નથી.

પ્રભાવી સમજાત છે કે વિષમજાત તેનાં નિશ્ચયન માટે કરાતું સંકરણ ...... છે.