કયા પ્રયોગનાં આધારે મેન્ડલ દ્વારા જન્યુઓની શુધ્ધતાનો નિયમ આપવામાં આવ્યો?
એક સંકરણ
દ્વિ-સંકરણ
કસોટી સંકરણ
$A$ અને $B$ બંને
શબ્દભેદ સમજાવો : પ્રભાવી જનીન - પ્રચ્છન્ન જનીન
કસોટી સંકરણ..... કરવામાં આવે છે.
મેન્ડલે.... નાં આધારે જન્યુઓની શુદ્ધતાનો નિયમ આપ્યો.
શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?
પ્રજનન કરાવતી વખતે પુષ્પમાંથી પુંકેસરના નિકાલને .... કહે છે.