કયા પ્રયોગનાં આધારે મેન્ડલ દ્વારા જન્યુઓની શુધ્ધતાનો નિયમ આપવામાં આવ્યો?

  • A

    એક સંકરણ

  • B

    દ્વિ-સંકરણ

  • C

    કસોટી સંકરણ

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

શબ્દભેદ સમજાવો : પ્રભાવી જનીન - પ્રચ્છન્ન જનીન

કસોટી સંકરણ..... કરવામાં આવે છે.

મેન્ડલે.... નાં આધારે જન્યુઓની શુદ્ધતાનો નિયમ આપ્યો.

શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?

પ્રજનન કરાવતી વખતે પુષ્પમાંથી પુંકેસરના નિકાલને .... કહે છે.