જ્યારે વનસ્પતિને કોઈ એક  લક્ષણના બે કારકો હોય તો તેને..... કહે છે.

  • A

    સમયુગ્મી

  • B

    દ્વિસદની

  • C

    વિષમયુગ્મી

  • D

    એકસદની

Similar Questions

પ્રજનન કરાવતી વખતે પુષ્પમાંથી પુંકેસરના નિકાલને .... કહે છે.

લાલ પુષ્પ ધરાવતા પ્રચ્છન્ન છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતા પ્રભાવી છોડ સાથે કરતા $F_1$ પેઢીમાં કયો રંગ ઉત્પન્ન થશે?

જો લાલ પુષ્પ ધરાવતી વટાણાની બે જુદીજુદી વનસ્પતિ કે જેમનો જનીન પ્રકાર જાણીનો નથી. તેમની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો, $75\%$ પુષ્પો લાલ અને $25\%$ પુષ્પો સફેદ મળે છે. લાલ પુષ્પો ધરાવતી પિતૃ વનસ્પતિ ..... હશે.

સજીવોનો સ્વરૂપ પ્રકાર.... નું પરિમાણ છે.

કસોટી સંકરણનો ઉપયોગ જાણવા માટે થાય છે.........