જ્યારે વનસ્પતિને કોઈ એક લક્ષણના બે કારકો હોય તો તેને..... કહે છે.
સમયુગ્મી
દ્વિસદની
વિષમયુગ્મી
એકસદની
પ્રજનન કરાવતી વખતે પુષ્પમાંથી પુંકેસરના નિકાલને .... કહે છે.
લાલ પુષ્પ ધરાવતા પ્રચ્છન્ન છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતા પ્રભાવી છોડ સાથે કરતા $F_1$ પેઢીમાં કયો રંગ ઉત્પન્ન થશે?
જો લાલ પુષ્પ ધરાવતી વટાણાની બે જુદીજુદી વનસ્પતિ કે જેમનો જનીન પ્રકાર જાણીનો નથી. તેમની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો, $75\%$ પુષ્પો લાલ અને $25\%$ પુષ્પો સફેદ મળે છે. લાલ પુષ્પો ધરાવતી પિતૃ વનસ્પતિ ..... હશે.
સજીવોનો સ્વરૂપ પ્રકાર.... નું પરિમાણ છે.
કસોટી સંકરણનો ઉપયોગ જાણવા માટે થાય છે.........