એક સમતલ-બહિર્ગોળ લેન્સ $(\mu = 1.5)$ ની વક્રતા ત્રિજ્યા $10 \; cm$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. ચાંદીનો ઢોળ ચડાવ્યા પછી તેની કેન્દ્રલંબાઈ શોધો. ($; cm$ માં)

  • A
    $15$
  • B
    $10$
  • C
    $20$
  • D
    $25$

Explore More

Similar Questions

જો લેન્સને મુખ્ય અક્ષને લંબ બે ટુકડાઓમાં કાપવામાં આવે અને માત્ર એક ભાગનો ઉપયોગ કરવામાં આવે,તો પ્રતિબિંબની તીવ્રતા

એક વસ્તુને $10\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $15\;cm$ ના અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુએ એક બહિર્ગોળ અરીસો એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી સંયોજન દ્વારા બનતું પ્રતિબિંબ વસ્તુ પર જ સંપાત થાય. જો લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $30\;cm$ હોય,તો બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ શોધો. ($;cm$ માં)

$10\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બાય-કોન્વેક્સ લેન્સને મુખ્ય અક્ષને લંબ સમતલ દ્વારા બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. કાપ્યા પછી દરેક લેન્સનો પાવર $...........\,D$ છે.

$f_1$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો,$f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $d$ અંતરે મૂકવામાં આવ્યો છે. અનંત અંતરેથી આવતો પ્રકાશનો કિરણપુંજ આ બહિર્ગોળ લેન્સ-અંતર્ગોળ અરીસાના સંયોજન પર પડે છે અને પાછો અનંત અંતરે જાય છે. અંતર $d$ કેટલું હોવું જોઈએ?

$1.5$ વક્રીભવનાંક અને $30 \; cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુના કદ જેટલું જ વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને આ લેન્સથી કેટલા અંતરે મૂકવી જોઈએ ($; cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo