$1.5$ વક્રીભવનાંક અને $30 \; cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુના કદ જેટલું જ વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને આ લેન્સથી કેટલા અંતરે મૂકવી જોઈએ ($; cm$ માં)?

  • A
    $20$
  • B
    $30$
  • C
    $60$
  • D
    $80$

Explore More

Similar Questions

એક સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $12 \ cm$ છે અને તેનો વક્રીભવન આંક $1.5$ છે. જ્યારે સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે આ લેન્સની કેન્દ્રલંબાઈ $cm$ માં શોધો.

$F$ કેન્દ્રલંબાઈ ધરાવતા દ્વિ-બહિર્ગોળ લેન્સને ઉભી અક્ષ પરથી બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

પ્રકાશના એક બિંદુવત સ્ત્રોતને $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સથી $2f$ અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુએ $d$ અંતરે એક સમતલ અરીસો એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી અરીસા પરથી પરાવર્તિત કિરણો લેન્સમાંથી ફરી પસાર થયા પછી સમાંતર બને. જો $f=30 \, cm$ હોય,તો $d$ નું મૂલ્ય ............. $cm$ થશે.

$30 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને $20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના સંપર્કમાં રાખવામાં આવે છે. આ તંત્રની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી હશે?

Difficult
View Solution

એક સમતલ-બહિર્ગોળ લેન્સ,જ્યારે તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે,ત્યારે તે $28 \, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાને સમતુલ્ય છે. જ્યારે તેની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે અને સમતલ સપાટી પર ન ચડાવવામાં આવે,ત્યારે તે $10 \, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાને સમતુલ્ય છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo