નળાકારની લંબાઈ માપતી વખતે વર્નિયર કેલિપર્સ વડે નીચે મુજબના અવલોકનો લેવામાં આવ્યા હતા:
$3.29 \, cm, 3.28 \, cm, 3.29 \, cm, 3.31 \, cm, 3.28 \, cm, 3.27 \, cm, 3.29 \, cm, 3.30 \, cm$
ચોથા અને આઠમા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ શોધો.

  • A
    $0.02 \, cm, 0.01 \, cm$
  • B
    $0.00 \, cm, 0.01 \, cm$
  • C
    $-0.02 \, cm, -0.02 \, cm$
  • D
    $-0.02 \, cm, -0.01 \, cm$

Explore More

Similar Questions

એક વિદ્યાર્થી સાદા લોલકના $20$ દોલનો માટેનો સમય $30 \ s, 32 \ s, 35 \ s$ અને $35 \ s$ માપે છે. જો માપન ઘડિયાળમાં લઘુત્તમ માપશક્તિ $1 \ s$ હોય,તો સાચો સરેરાશ સમય (સેકન્ડમાં) કેટલો થાય?

એક ભૌતિક રાશિ $A$ એ અન્ય ચાર ભૌતિક રાશિઓ $p, q, r$ અને $s$ પર નીચે મુજબ આધાર રાખે છે: $A = \frac{\sqrt{pq}}{r^2s^3}.$ જો $p, q, r$ અને $s$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1\%, 3\%, 0.5\%$ અને $0.33\%$ હોય,તો $A$ માં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... $\%$ છે.

સાપેક્ષ ત્રુટિ એટલે શું? આંશિક ત્રુટિની વ્યાખ્યા આપો.

એક સળિયાની લંબાઈ $(11.05 \pm 0.05) \ cm$ છે. તો આવા બે સળિયાની કુલ લંબાઈ કેટલી થાય?

એક નળાકાર તારનું દળ $(0.3 \pm 0.003) \text{ g}$,ત્રિજ્યા $(0.5 \pm 0.005) \text{ mm}$ અને લંબાઈ $(6 \pm 0.06) \text{ cm}$ છે. તેની ઘનતાના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo