આકૃતિ માટે સારું વાકય શોધો :
તેમાં ફલનની ક્રિયા થાય
તે કિટકોને આકર્ષે છે.
તેનાં કારણે ફલનની ક્રિયા થાય
તે વનસ્પતીનાં છત્રની રચના છે.
જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.
નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?
......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.