સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?
રોડેન્ટસ
મધમાખી
ચામાચિડિયા
એકપણ નહીં
નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?
કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?
વાત પરાગનયન માટે શું જરૂરી છે?
નીચે બે વિધાનનો આપેલા છે.
વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.
વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.
ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ પસંદ કરો.
તે જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ છે પરંતુ તેમાં પરાગનયન કિટકો/હવા દ્વારા થાય છે.