સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

  • A

    રોડેન્ટસ

  • B

    મધમાખી

  • C

    ચામાચિડિયા

  • D

    એકપણ નહીં

Similar Questions

નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?

કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?

વાત પરાગનયન માટે શું જરૂરી છે?

નીચે બે વિધાનનો આપેલા છે.

વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.

વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.

ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2022]

તે જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ છે પરંતુ તેમાં પરાગનયન કિટકો/હવા દ્વારા થાય છે.