સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

  • A

    રોડેન્ટસ

  • B

    મધમાખી

  • C

    ચામાચિડિયા

  • D

    એકપણ નહીં

Similar Questions

પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?

ખોટી જોડ શોધો :

મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?

પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.

$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.

$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી

$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.

$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.

નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?