સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?
રોડેન્ટસ
મધમાખી
ચામાચિડિયા
એકપણ નહીં
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?
ખોટી જોડ શોધો :
મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?
પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.
$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી
$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.
$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?