જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
પાણી
કીટકો અને પવન
પક્ષીઓ
ચામાચીડિયા
નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?
નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો.