જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

  • A

    પાણી

  • B

    કીટકો અને પવન

  • C

    પક્ષીઓ

  • D

    ચામાચીડિયા

Similar Questions

કોના દ્વારા ધાસમાં પરાગનયન જોવા મળે છે?

નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?

પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે. 

આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ હવાઈ પુષ્પો (chasmogamous)

$2.$ સંવૃત્ત પુષ્પો