જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

  • A

    પાણી

  • B

    કીટકો અને પવન

  • C

    પક્ષીઓ

  • D

    ચામાચીડિયા

Similar Questions

નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?

નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?

  • [AIPMT 2011]

સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો.