બેવડું ફલન એટલે

  • [NEET 2018]
  • A

    એક નરજન્યુનું, બે ધ્રુવીય કોષકેન્દ્રો સાથે જોડાવું છે

  • B

    પરાગનલિકાના બે નરજન્યુઓનું, બે જુદા અંડકો સાથે જોડાવું

  • C

    બે નરજન્યુઓનું, એક અંડક સાથે જોડાવું

  • D

    સંયુગ્મન અને ત્રિકીય જોડાણ

Similar Questions

એક ફલિત બીજાંડમાં યુગ્મનજ થોડા સમય માટે સુષુપ્ત રહે છે તે વિશે તમે શું વિચારો છો?

બેવડા ફલન દરમિયાન ........દ્વારા ભ્રૂણપોષ નિર્માણ પામે છે.

નીચે આપેલ પૂર્ણ નામ આપો : $\mathrm{PEN}$.

ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.

ત્રેવડા સંયોજન પછી મધ્ય કોષ બને છે