બેવડું ફલન એટલે
એક નરજન્યુનું, બે ધ્રુવીય કોષકેન્દ્રો સાથે જોડાવું છે
પરાગનલિકાના બે નરજન્યુઓનું, બે જુદા અંડકો સાથે જોડાવું
બે નરજન્યુઓનું, એક અંડક સાથે જોડાવું
સંયુગ્મન અને ત્રિકીય જોડાણ
વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.
કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.
બેવડુ ફલન એટલે........
......દ્વારા આવૃત બીજધારીમાં ભ્રૂણપુટમાં પરાગનલિકાનો પ્રવેશ થાય છે.
ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.
બેવડા ફલન દરમિયાન ........દ્વારા ભ્રૂણપોષ નિર્માણ પામે છે.