અંડકોનાં પ્રવેશ દરમિયાન તંતુવત ઘટકો દ્ઘારા શું કરવામાં આવે છે?
તે પરાગનલિકાની ખોલવાની ક્રિયા કરે છે.
પરાગનલિકાને અંડકોષથી સહાયકકોષો તરફ દોરે છે.
સહાયકકોષોમાં પરાગનલિકાના પ્રવેશમાં મદદરૂપ બને છે.
ભ્રૂણપૂટમાં એક કરતાં વધુ પરાગનલિકાનો પ્રવેશ અટકાવે છે.
નીચેનામાંથી કયુ કોષકેન્દ્વ બેવડા ફલનમાં ભાગ ભજવે છે ?
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
બેવડું ફલન
નીચેનામાંથી કયું અપવાદ વિના આવૃત બીજધારીમાં હોય છે ?
નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?
ફલિતાંડનું ....... થઈને ભ્રૂણ બને અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું .......... થઈને ભ્રૂણપોષ પેશી બને છે.