અંડકોનાં પ્રવેશ દરમિયાન તંતુવત ઘટકો દ્ઘારા શું કરવામાં આવે છે?

  • A

    તે પરાગનલિકાની ખોલવાની ક્રિયા કરે છે.

  • B

    પરાગનલિકાને અંડકોષથી સહાયકકોષો તરફ દોરે છે.

  • C

    સહાયકકોષોમાં પરાગનલિકાના પ્રવેશમાં મદદરૂપ બને છે.

  • D

    ભ્રૂણપૂટમાં એક કરતાં વધુ પરાગનલિકાનો પ્રવેશ અટકાવે છે.

Similar Questions

નીચેનામાંથી કયુ કોષકેન્દ્વ બેવડા ફલનમાં ભાગ ભજવે છે ?

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

બેવડું ફલન

નીચેનામાંથી કયું અપવાદ વિના આવૃત બીજધારીમાં હોય છે ?

  • [AIPMT 2002]

નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?

  • [NEET 2019]

ફલિતાંડનું ....... થઈને ભ્રૂણ બને અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું .......... થઈને ભ્રૂણપોષ પેશી બને છે.