યુગ્મનજ કઈ ક્રિયા દ્વારા સર્જાય છે?
સંયુગ્મન
અસમભાજન
સમભાજન
વિભેદન
વૈજ્ઞાનિક કારણો આપો : ભ્રૂણપુટમાં સંયુગ્મન અને ત્રિકીય જોડાણ એમ બે પ્રકારના જોડાણ થાય છે.
બેવડા ફલન માટે નીચેનાં પૈકી શું સાચું નથી?
એક ફલિત બીજાંડમાં યુગ્મનજ થોડા સમય માટે સુષુપ્ત રહે છે તે વિશે તમે શું વિચારો છો?
બેવડું ફલન કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
બેવડું ફલન એટલે