ઘન-બાષ્પ સંતુલન ઉદાહરણ આપી સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બંધ પાત્રમાં અચળ તાપમાને જ્યારે ઘન પદાર્થનું બાષ્પ અવસ્થામાં ઉર્ધ્વપાતન થાય છે,ત્યારે આ સ્થિતિને ઘન-બાષ્પ સંતુલન કહેવામાં આવે છે.
$Ex.-1$: જો આપણે બંધ પાત્રમાં ઘન આયોડિન $(I_2)$ મૂકીએ,તો થોડા સમય પછી પાત્ર જાંબલી બાષ્પથી ભરાઈ જાય છે અને સમય સાથે રંગની તીવ્રતા વધે છે. અમુક સમય પછી રંગની તીવ્રતા અચળ થઈ જાય છે અને આ તબક્કે સંતુલન પ્રાપ્ત થાય છે. આમ,ઘન આયોડિનનું ઉર્ધ્વપાતન થઈને આયોડિન બાષ્પ બને છે અને આયોડિન બાષ્પનું સંઘનન થઈને ઘન આયોડિન બને છે. ગુણધર્મો,રંગ વગેરે અચળ થઈ જાય છે. આ સંતુલનને નીચે મુજબ દર્શાવી શકાય:
$I_{2(s)} \rightleftharpoons I_{2(g)}$ (અચળ $T$ પર)
(જાંબલી ઘન) $\rightleftharpoons$ (જાંબલી બાષ્પ)
આ પ્રકારનું સંતુલન દર્શાવતા અન્ય ઉદાહરણો:
$(i)$ $\text{કપૂર}_{(s)} \rightleftharpoons \text{કપૂર}_{(g)}$ (અચળ $T$ પર)
$(ii)$ $NH_4Cl_{(s)} \rightleftharpoons NH_4Cl_{(g)}$ (અચળ $T$ પર)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો રાસાયણિક સંતુલનનો લાક્ષણિક ગુણધર્મ નથી?

બાષ્પ દબાણ (vapour pressure) એટલે શું? "ખુલ્લા પાત્રમાં બાષ્પીભવનનો દર અચળ હોય છે,છતાં સંતુલન સ્થપાતું નથી." આ વિધાન સમજાવો.

રાસાયણિક સંતુલન પ્રકૃતિમાં ગતિશીલ છે કારણ કે

$721 \ K$ તાપમાને પ્રક્રિયા ${H_2} + {I_2} \rightleftharpoons 2HI$ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય $50$ છે. જો પ્રણાલીમાં ${H_2}$ અને ${I_2}$ દરેકના $0.5 \ mol$ ઉમેરવામાં આવે,તો સંતુલન અચળાંકનું મૂલ્ય ............. થશે.

રાસાયણિક સંતુલન સમજાવો,રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ સાથે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo